વાંચન - જેવું વાંચન તેવું ફળ આપનારું

  November 20, 2012

ગુજરાતી ભાષાસાહિત્યમાં એક કહેવત છે : ‘અન્ન એવો ઓડકાર.’ જેને વાંચન સંદર્ભે બદલીએ તો, ‘વાંચન એવા વિચારો.’ વાંચનથી વિચારો ઉદ્ભવે છે. પણ આપણી નવું જાણવાની, જોવાની ને વાંચવાની જિજ્ઞાસાવૃત્તિના કારણે સાર-અસારનો આપણે વિવેક રાખી શક્તા નથી. અંતે આપણને ખરાબ વાંચનની ટેવ પડી જાય છે જે આપણને તહસનહસ કે છિન્નભિન્ન કરી વિખેરી નાંખે છે. આ માટે વાંચનવિવેક જરૂરી છે.
Read more