સુખ-દુઃખનું મૂળ - સંગ - 2

  February 28, 2016

પ્રૅક્ટિકલ જીવનમાં આપણે કેવો સંગ કરતા હોઈએ છીએ ખરેખર કેવો સંગ કરવો જોઈએ તે વિવેક શીખીએ આ લેખમાળા દ્વારા...
Read more

સુખ-દુઃખનું મૂળ - સંગ - 1

  February 19, 2016

સારો સજ્જન વ્યક્તિ શું ખરાબમાં ખરાબ વ્યક્તિ બની શકે ??અનંતને સદમાર્ગે વાળનાર ક્યારેય પોતે જ ખરાબ માર્ગે પ્રયાણ કરી બેસે ?? શું આવું બને ?? હા... કારણ એક જ છે... જેવો સંગ તેવો રંગ... ભલે ગમે તેટલા સારા છીએ પણ જો ખરાબ સંગ થઈ જાય તો ખરાબ નહિ ખરાબથી ખરાબ થઈ જવાય. કઈ રીતે ?? તે જોઈએ આ લેખરંગમાં...
Read more

સુખ દુઃખનું મૂળ - વર્તન - 2

  February 12, 2016

આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કાયમ એક અભિપ્રાય જણાવતાં કે તમારું વર્તન વાતો કરશે. તમે એવા થજો... કે તમારે કોઈને ઉપદેશ ન કરવો પડે પણ આપણું વર્તન જ સામેનાને ટાઢુ કરે ને સુધરવાની પ્રેરણા મળી જાય. તો એવું કેવું વર્તન કરવું..?? જેને જોઈ કુસંગીને પણ સત્સંગી થવાનું મન થઈ જાય... તે જોઈશું આ લેખમાળામાં...
Read more

સુખ દુઃખનું મૂળ - વર્તન - 1

  February 5, 2016

જેમ આપણા વિચાર અને વાણી આપણને સુખી અને દુઃખી કરે છે એ જ રીતે આપણું વર્તન જ આપણને ક્યાંક સુખી અને દુઃખી કરી દે છે. કેવું વર્તન સુખદાયી નિવડે છે ને કેવું વર્તન દુઃખદાયી નીવડે છે તે નિહાળીએ આ લેખાકૃતિમાં...
Read more