સકામ મટી નિષ્કામ થઈએ - 11

  March 22, 2021

 “ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ; બેઉ કામ ન બગાડીએ, થઈએ ખરા હરિના દાસ.” ખરેખરા નિષ્કામ બનવા આપણા પ્રેક્ટિકલ જીવનમાં શું કરવું ??
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 10

  March 15, 2021

“કીડી ચોખા લે ચલી બીચમેં મીલી દાલ; દોનો બાતે નહીં બને કા સેથો કા તાલ.” ભગવાનના ભક્ત થયા પછી સાંસારિક ને ભૌતિક સુખની ઇચ્છા ને મૂર્તિનું સુખ બંને શક્ય નથી. ખરેખર નિષ્કામ બનવાનું મહત્ત્વ શું છે ?
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 9

  March 8, 2021

સકામ ભક્તનો સત્સંગ એટલે ગંજીફાના પાનાની બનાવેલ ઇમારત. સહેજ પવનની લેરખી પણ પાડી દે, માટે સકામ બનવાથી જીવનમાં કેવા નુકસાન થાય તે જોઈએ.  
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 8

  March 1, 2021

શ્રીહરિના અંતરનો રાજીપો મેળવવા નિષ્કામભક્તિ શ્રેષ્ઠ સાધન છે તો આવો, અહીં શ્રીજીમહારાજ ને મોટાપુરુષના દિવ્ય કૃપાવચનો દ્વારા નિષ્કામભક્તિ દૃઢ કરીએ.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 7

  February 22, 2021

કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે મૂઆને જીવતો કરવો કે મારવો એ તો અમને નથી આવડતું. પણ જીવનું જે રીતે કલ્યાણ થાય... એ આવડે છે.” શ્રીહરિના ઉપદેશ વચનો તેઓની દિવ્ય રીત દ્વારા દર્શિત થાય છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 6

  February 15, 2021

ધન, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણની લાલસા મનુષ્યમાત્રના હૈયે વસેલી છે તેથી જ મહારાજ અને મોટા પાસે મૂર્તિસુખ સિવાય સાહજિક રીતે મગાઈ જાય છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 5

  February 8, 2021

“રાજીપો એક તારો માગું, બીજું કાંઈ નવ જોઈએ.” એવું બોલવા છતાંય જીવનમાં એવા કયા સમય, સંજોગ આવે છે જેણે કરીને સકામ થઈ જવાય છે ??!!
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 4

  February 1, 2021

‘આપણે ભગવાનની જરૂર નથી, ભગવાન પાસેથી જરૂર છે’ જેને ભગવાનની જરૂર છે તે કોણ ? ને ભગવાન પાસેથી જરૂર છે તે કોણ ?
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 3

  January 25, 2021

આજે ખૂબ વરસાદ છતાં દીકરી પરીક્ષામાં નાપાસ !! મંદિરમાં ધામધૂમથી સમૈયો છતાં પેટ્રોલના ભાવ વધ્યા !! આ બે વાક્યોને કેટલો સંબંધ છે ? નહિવત્. તેમ ભજન-ભક્તિ, દાન, સેવાને દૈહિક સુખ સાથે કોઈ સંબંધ નથી.  
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 2

  January 18, 2021

સાધુ અને સત્સંગીમાત્રમાં એક અંગ તો ફરજિયાત જોઈએ જ એ અંગ એટલે જ ‘સમજણ’.
Read more