SMVS
ચાતુર્માસના વિશેષ નિયમો - ૨૦૨૬
Chaturmas Niyam Banner

શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા ચાતુર્માસ દરમિયાન નીચેના નિયમો લઈએ...

ચાતુર્માસના વિશેષ નિયમો

1

દરરોજ જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)

2

દરરોજ સવારે પૂજામાં 'અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું...' પદ-2 આ પ્રાર્થના અવશ્ય કરીશ. (ફરજીયાત)

3

દરરોજ એકાગ્રચિત્તે એક બેઠકમાં મૌન રાખી ઉંમર જેટલી માળા અવશ્ય કરવી. (ફરજીયાત)

4

દર એકાદશીએ સંકલ્પ સભાનો અને પૂનમના સમૈયાનો પ્રત્યક્ષ અથવા ઓનલાઈન લાભ લઈશ.

5

દરરોજ દિવ્યભાવે પાંચ માનસીપૂજા નિયમિત અને સમયસર કરવી.

6

પરિવારમાં આત્મીયતા રાખવા માટે દર અઠવાડિયે ક્ષમાયાચના દિન અવશ્ય કરીશ જ.

7

દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.

8

દરરોજ ઘરમંદિરની ઓછામાં ઓછી 1 સેવા તો અહોભાવથી અવશ્ય કરીશ જ.

9

ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.

શ્રાવણ માસના બાળકો માટે વિશેષ નિયમો

1

અઠવાડીક બાળસભાનો લાભ નિયમિત લઈશ. (ફરજીયાત)

2

દરરોજ 11 અથવા ઉંમર જેટલી માળા અવશ્ય કરવી. (ફરજીયાત)

3

દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ.

4

માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.

5

દર અઠવાડિયે માતા-પિતા પાસે થયેલ ભૂલો માટે ક્ષમાયાચના કરીશ.

આ નિયમો માત્ર પાલન કરવા માટે નથી,
પરંતુ જીવનને આધ્યાત્મ તરફ આગળ વધારવાનો માર્ગ છે.