ગુરુદેવ પ.પૂ. બાપજી ભલામણ સ્મૃતિ કાર્યક્રમ
 

     ગુરુદેવ.પ.પૂ.બાપજી આપણા સૌનું જીવન છે આજ સુધી ગુરુદેવ પ.પૂ.બાપજીએ આપણા સૌ માટે અથાક દાખડા કર્યા છે. અનેક ભલામણો કરી છે અને આપણને સૌને આધ્યાત્મિક માર્ગે આગળ વધાર્યા છે. ગુરુદેવ પ.પૂ.બાપજીની અનંત ભલામણો માની અંતિમ ભલામણ છે કે સૌ આત્મીયતા રાખજો. ગુરુદેવ પ.પૂ.બાપજીની આ ભલામણને જીવનમાં ચરીતાર્થ કરવા પરિવારના સૌ સભ્યોએ સાથે મળી ઉત્સાહભેર ગુરુદેવ પ.પૂ.બાપજી પરિવાર સ્મૃતિ કાર્યકમમાં જોડાવવાનું છે.

Family Gathering | Suchna

 

સમય કાર્યક્રમ મિનિટ રીમાર્ક
સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ સ્વામિનારાયણ મહામંત્ર ધુન ૩૦ Dhun
સવારે ૧૦:૩૦ થી ૧૦:૫૫ આવો ગુરુદેવ પ.પૂ. બાપજી સાથેની પરિવારની સ્મૃતિઓ તાજી કરી ઓનલાઈન google ફોર્મ ભરવુ ૨૫ Google Form
સવારે ૧૦:૫૫ થી ૧૧:૦૫ પરિવારમાં આત્મિયતા કેળવવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનુ શ્રવણ કરવું. ૧૦ Click Here
સવારે ૧૧:૦૫ થી ૧૧:૧૫ પરિવારમાં આત્મિયતા રાખવા માટે પૃષ્ટિ કરતા લેખનું વાંચન કરવું. ૧૦ Click Here
સવારે ૧૧:૧૫ થી ૧૧:૩૦ ક્ષમા યાચના કાર્યક્રમ ૧૫ -
સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ આત્મિય ભોજન (ભોજનમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘણા લાંબા સમય સુધી ખીચુ જમાડ્યુ છે તો આપણે સૌએ સ્મૃતિ તાજી કરવા શક્ય હોય ત્યાં સુધી ખીચુ બનાવવું.) ૩૦ -

Anadimukta Pithika | Divya Darshan Tatha Poojan Vidhi

 

      સ્વચ્છ આસન પાથરીને શ્રીજીમહારાજ, અબજીબાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની મૂર્તિને બિરાજમાન કરવી.

      અનાદિમુક્ત પીઠિકા પૂજન વિધિ સામગ્રી: વાટકી, ડીશ, ચમચી, સોપારી, ચોખા, આરતી, ચંદન, પાણી

દિવસ દરમ્યાન : ગુરુદેવ પ.પૂ. બાપજીના ઋણમાંથી મુક્ત થવા ગુરુદેવ પ.પૂ. બાપજીના પરિચયનો વિડીયો તથા પરિચય પુસ્તિકાની PDF વધુમાં વધુ મુમુક્ષુઓ સુધી શેર કરવી