HDH Bapji

ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્યતા અને કરુણાના પ્રતાપે અનેક લોકોના અંધકારમય જીવનમાં દીવડા પ્રકાશ્યા છે. તો આવો, આ દિવ્ય સત્પુરુષના 88મા પ્રાગટ્ય પર્વે વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબીએ…

Invitation

ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન નિમિતે કરવાની પદયાત્રા અંગે
  • વ્હાલા ગુરૂવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી તા. ૧૦ ને ધૂળેટીના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના ૮૮ માં પ્રાગટ્યદિન નિમિતે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

૧) સૌને સાનુકુળતા રહે તે માટે બે જગ્યાએથી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબ લાભ લેવાનો રહેશે.

  • ઘ-૦ સર્કલથી સ્વામિનારાયણ ધામ,
    • ઘાટલોડિયા, ગોતા, સાણંદ, બાવળા, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, ઉના, કલોલ, મહેસાણા, કડી, વિજાપુર, હિંમતનગર, બાયડ, માલપુર, સેક્ટર-૬
  • PDPU થી સ્વામિનારાયણ ધામ (નવા થયેલ રસ્તા પર)
    • ઘનશ્યામનગર, વસ્ત્રાલ, ઈસનપુર, નરોડા, વાસણા, સેટેલાઈટ, વડોદરા, સુરત, મુંબઈ, પંચમહાલ ઝોન, સ્વામિનારાયણ ધામ

૨) નક્કી કરેલ સ્થળેથી બપોરે ૩:૩૦ કલાકે પદયાત્રા શરૂ કરવામાં આવશે. જે પદયાત્રામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ.સંતો પણ જોડાશે. તો સૌ મુકતોએ પદયાત્રામાં સમયસર જોડાવું.

WALLPAPER

દિવ્ય શાંતિનો અનુભવ કરાવતા વિવિધ વોલપેપરને માણીએ…

Kathavarta

ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિ કરવા અસ્ખલિત વહેતા દિવ્ય અમૃત પ્રવાહને વાગોળીએ…

Kirtan

સંગીતની સુરાવલીઓ દ્વારા દિવ્યપુરુષની કરુણાવલીને પામીએ…

Mahima Gaan

ગુરુ મહાત્મ્યના ગુંજારવમાં ગુલતાન બની જઈએ…
                           

Divya Prasangam - HDH Bapji

Mahima Gaan

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્વમુખે ગુરુદેવ પ.પૂ. બાપજીના પરભાવ, દિવ્યભાવથી ભરાઈએ.

Books

દિવ્યપુરુષની દિવ્યતાને જાણવા, માણવા અને અનુભવવા તેમના જીવનને વાંચીએ, મનન કરીએ, એમની રીતે રીત આપણી કરીએ…