પોઝીટીવ થીંકીંગ કરીએ

  May 20, 2012

કક્કામાં આવતો એક વર્ણ અક્ષર ‘વ’ એ વ્યક્તિમાત્રના જીવનમાં સૌથી મહત્ત્વની અને પાયાની ભૂમિકા ભજવે છે. વિચાર, વાણી અને વર્તન આ ત્રણ ‘વ’ થી શરૂ થતા શબ્દો વ્યક્તિની અધોગતિ કે ઊર્ધ્વગતિનું કારણ છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષત્રેમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.
Read more