હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 13

  July 27, 2020

કાગળિયું અને ચલણી નોટોના તમામ ગુણધર્મો સરખા હોવા છતાં બંનેની કિંમતમાં આસમાન-જમીનનો ફેર કેમ ? તો, સામાન્ય કાગળ રિઝર્વ બેંકમાંથી પસાર થયેલું છે તેની કિંમત વધી ગઈ આ સંદર્ભે
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 12

  July 20, 2020

અહીં બેઠા થકા સ્વર્ગના સુખની કલ્પના થાય પણ અનુભૂતિ થાય ? ના. તે માટે તો સ્વર્ગને લાયક થવું પડે તેમ મૂર્તિસુખ મેળવવા મૂર્તિરૂપ પાત્ર થવું પડે. તે માટે જરૂરી છે દેહ-આત્માની વિક્તિ...
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 11

  July 13, 2020

વિમાનને ઉડાણ ભરવા રન વે પર દોડવું ફરજિયાત છે પણ રન વે પર દોડવાથી એક કિલોમીટરનું અંતર પણ ન કપાય તેમ... આપણે દેહ-આત્માની વિક્તિ સમજી પછી બેસી રહેવાનું નથી. સ્વજીવનમાં દૃઢાવ માટે તે પ્રમાણે કરવાનું છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 10

  July 6, 2020

“કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરીયા.” કામાદિક અજેય શત્રુને ટાળવાનો એક જ ઉપાય છે. દેહ આત્માની વિક્તિ રાખવી.
Read more