સકામ મટી નિષ્કામ થઈએ - 3

  January 25, 2021

આજે ખૂબ વરસાદ છતાં દીકરી પરીક્ષામાં નાપાસ !! મંદિરમાં ધામધૂમથી સમૈયો છતાં પેટ્રોલના ભાવ વધ્યા !! આ બે વાક્યોને કેટલો સંબંધ છે ? નહિવત્. તેમ ભજન-ભક્તિ, દાન, સેવાને દૈહિક સુખ સાથે કોઈ સંબંધ નથી.  
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 2

  January 18, 2021

સાધુ અને સત્સંગીમાત્રમાં એક અંગ તો ફરજિયાત જોઈએ જ એ અંગ એટલે જ ‘સમજણ’.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 1

  January 11, 2021

હેતુની સ્પષ્ટતા એ સિદ્ધિ પામ્યાનું પ્રથમ સોપાન છે. તેમ સત્સંગમાં આવ્યા પછી સત્સંગ શાના માટે ? તેની સ્પષ્ટતા જ સત્સંગની પૂર્ણાહૂતિ સુધી પહોંચાડશે.
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-18

  January 4, 2021

સાંખ્યજ્ઞાનની મહત્તા જાણ્યા બાદ મુમુક્ષુની વિચારધારા કેવી હોય તે માટે
Read more