સકામ મટી નિષ્કામ થઈએ - 7

  February 22, 2021

કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે મૂઆને જીવતો કરવો કે મારવો એ તો અમને નથી આવડતું. પણ જીવનું જે રીતે કલ્યાણ થાય... એ આવડે છે.” શ્રીહરિના ઉપદેશ વચનો તેઓની દિવ્ય રીત દ્વારા દર્શિત થાય છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 6

  February 15, 2021

ધન, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણની લાલસા મનુષ્યમાત્રના હૈયે વસેલી છે તેથી જ મહારાજ અને મોટા પાસે મૂર્તિસુખ સિવાય સાહજિક રીતે મગાઈ જાય છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 5

  February 8, 2021

“રાજીપો એક તારો માગું, બીજું કાંઈ નવ જોઈએ.” એવું બોલવા છતાંય જીવનમાં એવા કયા સમય, સંજોગ આવે છે જેણે કરીને સકામ થઈ જવાય છે ??!!
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 4

  February 1, 2021

‘આપણે ભગવાનની જરૂર નથી, ભગવાન પાસેથી જરૂર છે’ જેને ભગવાનની જરૂર છે તે કોણ ? ને ભગવાન પાસેથી જરૂર છે તે કોણ ?
Read more