વાંચન - 2

  November 28, 2015

વાંચનનું અંગ તો આપણા જીવનમાં હોવું જ જોઈએ પણ વાંચનના બે પ્રકાર છે : Positive વાંચન, Negative વાંચન. Negative વાંચન છોડી Positive વાંચન કરવા શું કરવું ?? તથા તેનું કેવું રીઝલ્ટ મળે છે તે જાણીએ આ લેખમાળા ‘વાંચનમાં...’
Read more

વાંચન - 1

  November 19, 2015

વાંચન શબ્દ સાંભળીને જ અત્યારની એકવીસમી સદી દૃશ્ય અને શ્રાવ્ય સાધનોમાં જ મનોરંજન માનનારી પેઢીને બહુ જ કંટાળો આવશે... Time west, Time Consuming છે એવું લાગશે ખરું ને ?! પણ વાંચન એ જીવનને પરિવર્તન કરનાર, જીવનની અનેક મૂંઝવણોમાંથી રસ્તો કાઢી આપનાર, જીવનમાં ઉચ્ચ વિચારો, આદર્શતા ને આપનાર એક Silent media છે. તો વાંચન ખરેખર કેવું છે ? તેનાથી શું ફાયદા થાય ? તથા કેવું વાંચન ફળદાયી છે તે સર્વે પ્રશ્નોના ઉત્તરો જોઈએ આ વાંચન લેખમાળામાં...
Read more

યૌવન : ચારિત્રવાન જીવન - 2

  November 12, 2015

વર્તમાન સમયમાં આવા ઘોર કળિકાળમાં ચારિત્ર્યવાન જીવન જીવવું તે કઠિન કાર્ય છે ત્યારે આવા ઘોર કળિયગુમાં ચારિત્ર્યવાન જીવન જીવતાં જીવંતપાત્રોની ગાથા, તથા ચારિત્ર્યવાન જીવન કરવાનો શા માટે આપણે આગ્રહ રાખવો જોઈએ ? ચારિત્ર્યનિષ્ઠ બનવા કેવા ગુણો કેળવવા જોઈએ ? તેની સુંદર અભિવ્યક્તિ ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’માં કરેલી છે.
Read more

યૌવન : ચારિત્રવાન જીવન - 1

  November 5, 2015

ખરેખર મોટો કોણ ? બુદ્ધિશાળી કે ચારિત્ર્યવાન ?... ચારિત્ર્ય એ જ સાચી મોટપ છે. તો ચારિત્ર્યવાન જીવન એટલે શું ? આજના યુવાનમાં ચારિત્ર્યનું શું મહત્વ છે ? શ્રીજીમહારાજે અને મોટાપુરુષોના જોગમાં આવનારના ચારિત્ર્યવાન જીવન ઘડવાનો કેવો આગ્રહ હતો તે ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’ દ્વારા આલેખિત થયું છે.
Read more