સહનશીલતા - 1

  April 28, 2013

સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો પાણીના વહેણની જેમ સમય સતત બદલાઈ રહ્યો છે તેમ પારિવારિક મુલ્યોનો સમય પણ બદલાતો જાય છે. ભૂતકાળનાં પારિવારિક મુલ્યો મહદ્અંશે આજે સમાજમાંથી ઘીરે ઘીરે ભૂંસાઈ રહ્યાં છે. પારિવારિક સમૂહજીવન સમયના વહેણ સાથે આજે એકાકી જીવનમાં ફેરવાઈ રહ્યાં છે. આજના મહત્વાકાંક્ષી જીવનમાં સમૂહજીવન ભારરૂપ કે ત્રાસરૂપ લાગે છે. જેથી દરેક વ્યક્તિ એકલા રહેવાનું જ વઘારે પસંદ કરે છે. પરિણામે વિભક્ત કુટુંબો ની સંખ્યામાં મોટો વઘારો થયો છે.
Read more

વાલી જાગૃતિ - 2

  April 20, 2013

વાલી જાગૃતિ એટલે શું ? આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ? આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ? આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ? આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more