હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 18

  August 31, 2020

“હું કોણ છું ? શા માટે આવ્યો છું ?” આ વાતની સ્પષ્ટતા થયા પછી મુમુક્ષુ તરીકે પાછા વળવાના વિચારો કેવા હોય !!
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 17

  August 24, 2020

અનાદિમુક્તની સ્થિતિ શ્રીજીમહારાજના દિવ્ય સુખને પામવાનું ઉત્તમ પદ છે, તે લટકે વર્તવાથી અગાઉના લેખમાં ચાર રિઝલ્ટ જોયા હવે આગળ જોઈએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 16

  August 17, 2020

દેહભાવ ટાળવો છે ? મૂર્તિ સાથે અતિશે પ્રીતિ કરવી છે ? જો હા... તો તેનો એકમાત્ર ઉપાય  છે : અનાદિમુક્તની લટકે વર્તવું. અનાદિમુક્તની લટકે વર્તવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે ??
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 15

  August 10, 2020

અનાદિમુક્તની સ્થિતિની વાત એ કહેતાકહેતી નથી પણ સ્વયં નંદસંતોએ તથા બાપાશ્રી, સદ્ગુરુઓએ પ્રવર્તાવેલી સ્થિતિ છે. તો આવો, એ પ્રમાણોને માણી એની દૃઢતા તરફ આગળ વધીએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 14

  August 3, 2020

દેહ-આત્માની વિક્તિ સમજ્યાનું ફળ શું ? તો, અનાદિમુક્તની પંક્તિમાં ભળવા પણ તે પહેલાં અનાદિમુક્તની લટક સમજીએ.
Read more