શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું પાત્ર એડન સાહેબ

  July 28, 2019

શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...
Read more

વાંચન જેવું વાંચન તેવું ફળ આપનારું

  July 19, 2019

21મી સદીની માનવ સમસ્યાનું એકમાત્ર ઓસડ 'વાંચન' છે. 'વાંચન'થી જીવનનો ઢાળ બદલાય છે, પણ વાંચન આપ કેવા પ્રકારનું કરો છો. આપનું વાંચન જેવું તેવો જ આપનો વિકાસ થશે. જીવન મૂલ્યને ઘડનાર સદ્વાંચન છે. સદ્વાંચનથી કેવા પરિવર્તનો થાય તેની અનુભૂતિ એટલે વાંચન : જેવું વાંચન તેવું ફળ આપનારું.
Read more

સાચા લીડર ઘડનારું - વાંચન

  July 12, 2019

ઉન્નત જીવનનો પાયો વાચન છે જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન   વાંચન આધ્યાત્મિક વાંચનની મહત્તા જીવનની અણમોલ મૂડી   વાંચન દિવ્યજીવનનું અમૃત - વાંચન
Read more

જીવન સાફલ્યનું મૂળ વાંચન

  July 5, 2019

જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય   વાંચન સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે
Read more