વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-7

  March 30, 2020

“સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત.” સંત કહેતાં સત્પુરુષ એ ‘મા’ છે. છતાં માના પાત્રનો અસ્વીકાર કરી જીવ એમની રોકટોક થતા કેવો વર્તાવ કરે છે ???
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-6

  March 23, 2020

અનાદિકાળના જીવ સાથે જડાયેલા સ્વભાવો ટાળવા છે ? તો શ્રીજીમહારાજનાં અમૃત વચનો દ્વારા રોકટોક-વઢવારૂપી ઉપાય મેળવીએ અને અજમાવીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૫

  March 16, 2020

શ્રીજીમહારાજ સંતોનું ઘડતર કરવામાં લગારેય કસર ચલાવી ન લેતા. તરત રોકતા, ટોકતા ને વઢતા. એટલું જ નહિ, ક્યારેક વગર વાંકે પણ વઢતા. સંતોએ શ્રીજીમહારાજની રોકણી-ટોકણીના પ્રખર પ્રહારોને સહ્યા હતા. તેથી તેમની સાધુતાના ઓજસથી ભલભલા માંધાતાઓ ઝૂકી જતા. તો આવો સમજીએ રોકણી-ટોકણીની મહત્તા.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૪

  March 9, 2020

મોટાપુરુષોનું જીવન એ મુમુક્ષુ માટે પથદર્શક છે ત્યારે મોટાપુરુષો એ પણ અવરભાવમાં વખાણથી દૂર રહી રોકટોક જ ગમાડી છે.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૩

  March 2, 2020

‘માન વિના ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં.’ શ્રીહરિના મુખકમળમાંથી નિસૃત ઉપરોક્ત વચનો સનાતન હકીકત છે.
Read more