સહનશીલતા - 6 (સહનશીલતા એ તો પાયો છે)

  June 20, 2013

આધ્યાત્મિકમાર્ગ હોય કે પછી વ્યવહારિક માર્ગ હોય કે પછી દેશની-સમાજની ઉન્નતિનો માર્ગ હોય પરંતુ એ દરેક માર્ગમાં, ક્ષેત્રમાં જે જે મહાન બન્યા છે, અનંતના મોક્ષદાતા બન્યા છે તેમની સફળતાના મૂળમાં કે તેમની મોટપ અને મહાનતાના મૂળમાં સહનશીલતાનો પાયો અતૂટ અને અવિચળ રહ્યો છે. તેનું ઉદાહરણ પણ આપણે પ્રત્યક્ષ જોયું છે અને સાંભળ્યું છે. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં પિસાતો હતો. ત્યારે ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ પણ ‘સહનશીલતા’રૂપી ઉત્તમ શસ્ત્રનો જ સહારો લીધો હતો.
Read more

સહનશીલતા - ૫ (હશે હશેની ભાવના રાખો)

  June 17, 2013

“એક આવાઝ ગુંજેગા સત્સંગ મેં, સંપ સે હી રહેના હૈ હમ સબ કો; તભી હોગા પૂરા સફાયા ઘર મેં કુસંગ કા, ઔર હોગા નિર્માણ એક સુનહરી આત્મીયતા કા.”
Read more

સહનશીલતા - ૪

  June 7, 2013

પ્રાર્થના એટલે નોધારાનો એકમાત્ર આધાર. પ્રાર્થના એટલે અંતરનો પોકાર, ભીખ. પ્રાર્થના એટલે અહમ્ શૂન્ય અવસ્થા. પ્રાર્થના એટલે કાકલૂદી, અંતરનો વલોપાત
Read more