દાસાનુદાસ થઈ રહીએ - 3

  April 26, 2021

દાસત્વભાવ એ સત્સંગમાં સુખના દરવાજારૂપ છે, પાત્રતા કેળવવા પાયારૂપ છે, સિદ્ધિની શરૂઆત છે, મુમુક્ષુતાનાં મંડાણ છે, સ્થિતિનાં સોપાન છે, આંતર સમૃદ્ધિનો સાગર છે. માટે સત્સંગમાં આવ્યા પછી જેટલી વહેલી મુમુક્ષુતા પ્રગટાવવી હોય તેટલો સત્વરે દાસભાવ કેળવવો જ પડે.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 2

  April 19, 2021

મહારાજ અને મોટાપુરુષને સરળતાથી રાજી કરવાની ગુરુચાવી એટલે...
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 1

  April 12, 2021

“મનુષ્યમાત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં.” શ્રીહરિના દિવ્ય વચનને હૈયે ધરી દાસત્વભાવનું મહત્ત્વ સમજીએ. 
Read more