સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-3

  August 28, 2016

“સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, સાધુજીવન નવ શોભે; સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, ભક્તજીવન નવ શોભે.”
Read more

સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૨

  August 19, 2016

સ્વભાવ એજ સુખ-દુઃખનું મૂળ છે. સુયોગ્ય સ્વભાવો જીવનમાં અજવાળુ પાથરે છે જ્યારે અયોગ્ય સ્વભાવો અન્યના ને પોતાના જીવનમાં અંધકાર બિછાવી દે છે તે અંગેની વિસ્તૃત જાણકારી ‘સુખ-દુઃખનું મૂળ સ્વભાવમાં’ કરીએ.
Read more

સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૧

  August 12, 2016

સાંસારિક જીવનને ઉજ્જડ અરણ્ય કે માનવતા પૂર્ણ બગીચા સમાન બનાવવામાં બહુધા સ્વભાવ ભાગ ભજવે છે. દુઃખકર સ્વભાવથી સાંસરિક જીવનમાં દુઃખની વણઝાર ઊભી થાય ને સુખકર સ્વભાવથી જીવન આનંદમય બને છે. આથી કેવા સ્વભાવો રાખવા ? તો સુખકર જીવન નીવડે તેની અલ્પ ઝાંખી ‘સુખ-દુઃખનું મૂળ સ્વભાવ લેખમાં કરીએ.’
Read more

સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૨

  August 5, 2016

ગુણગ્રાહક દ્રષ્ટિમાં કેવી અજબની તાકાત રહેલી છે. તેનાથી સ્વજીવનમાં કેવા ગુણોનું સિંચન થાય છે ? સ્વજીવનમાં કેવા લાભ થાય છે તેનું આલેખન સુખ-દુ:ખનું મૂળ : ‘ગુણ-અવગુણ’માં થયેલું છે.
Read more