સંતાનો માટે જાગ્રત બનો - 2

  April 28, 2014

બાળકને ભણતરની સાથે ગણતર, કેળવણી ને ઘડતરની જરૂર છે ત્યારે વાલી તરીકે બાળકો પ્રત્યે કેવી ફરજો નિભાવવી પડશે તે જાણીએ અને શીખીએ આ લેખમાળા દ્વારા.
Read more

સંતાનો માટે જાગ્રત બનો - 1

  April 19, 2014

બ્રહ્માંડોના કેન્દ્રસ્થાને જેમ ભગવાન છે તેમ સમાજના કેન્દ્રસ્થાને બાળક છે. આ બાળકના ઘડતરની વિશેષત: જવાબદારી માતાપિતાની છે ત્યારે માતાપિતાનું સંતાન માટેનું કાર્યક્ષેત્ર શું છે તે આ લેખમાં જાણીએ.
Read more

તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 3

  April 12, 2014

સ્વજીવનમાં ક્રોધ ટાળવા કયા જરૂરી પાસાઓ છે અને કેવા સંજોગોમાં ક્રોધ આવે છે ? વળી, ક્રોધથી થયેલા અપરાધને નિવારવા ક્ષમાયાચનાની અદભુત રીત આવો શીખીએ આ લેખ દ્વારા.
Read more

તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 2

  April 5, 2014

ક્રોધરૂપી જ્વાળામુખી ફાટી નીકળતા કેવો ભયંકર વિનાશ સર્જાતો હોય છે તથા ક્રોધ આવવાના કારણો અને ક્રોધની ભયંકરતા દર્શાવતા શ્રીજીમહારાજના અભિપ્રાયો આ નિબંધમાં જોઈશું.
Read more