વાણીમાં વિવેકનું મહત્ત્વ

  June 20, 2012

આપને કાગડાની વાણી ગમે કે કોયલની ? સ્વાભાવિક જ છે – કોયલની વાણી જ ગમે. કારણ કે, કોયલની વાણી મીઠી મધુરી છે. જ્યારે કાગડાની વાણી કર્કશ છે. એવું જ કાંઈક આપણા જીવનમાં પણ છે. જેમ ફૂલમાં સુગંધ ભળે તો જ એ ફૂલનું મૂલ્ય વધે, તેમ આપણી વાણીમાં વિવેક ભળે તો આપણું પણ મૂલ્ય વધે. તેથી જ કહ્યું છે કે, “જેવી વાણી તેવી કમાણી”.
Read more