યૌવન : જીવનનો એક ઉત્સાહ

  August 28, 2015

જીવન એટલે નભને ધરા પર ને ધરાને નભ પર લઈ જનાર જુસ્સો છે. યુવાન નિષ્ફળતામાં હકારાત્મક વિચારસરણી અપનાવી કેવા સફળતાના શિખરો સર કરી શકે છે ? પરંતુ આજના યુવાનમાં જોમ-જુસ્સો કેમ હણાઈ ગયેલા દેખાય છે ? વિષય, વ્યસન ને ફેશનમાં કેમ તણાઈ ગયો છે તેના કારણો ‘યૌવન : જીવનનો એક ઉત્સાહ’માં આલેખન પામ્યા છે.
Read more

યૌવન : જીવનનો એક ઉત્સવ

  August 19, 2015

માનવજીવનની ત્રણે અવસ્થાઓ : બાળ, યૌવન અને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થા એ અતિ મહત્ત્વપૂર્ણ અવસ્થા છે. યુવા અવસ્થા કેટલી મૂલ્યવાન છે ? યુવાનમાં કેટલી અજબ તાકાત છે ? યૌવનમાં કેવી મરી મીટવાની ભાવના છે ? પૂર્વે યુવાનો કેવા સાત્ત્વિકતા, બ્રહ્મચર્ય આદિ સદ્ગુણોને ધારણ કરી નૂતન પ્રેરણા આપી ગયા છે તે ‘યૌવન : જીવનનો એક ઉત્સવ’માં રજૂ થયેલ છે.
Read more

યુવાન શોભે સાત્ત્વિકતાથી...

  August 12, 2015

યુવા અવસ્થામાં Inner personality ખીલવવાનું એક બાહ્ય માધ્યમ હોય તો તે છે સાત્ત્વિકતા... રંગરાગી અને ભોગવિલાસી જીવનમાં સાત્ત્વિકતા એ જૂનવાણી વિચારો છે એવું અત્યારની પેઢીને કદાચ લાગશે... પણ... સાત્ત્વિકતામાં એક જબરજસ્ત આધ્યાત્મિક પ્રભાવ રહેલો છે તે કેવો છે ? તથા જીવનમાં કેવી એક અનોખી અનૂભુતિ થાય છે તથા આ ગુણ કઈ રીતે દૃઢ કરવો તે જોઈએ લેખમાળા ‘યુવાન શોભે સાત્ત્વિકતાથી...’ લેખમાં.
Read more

એ યુવાન ! ઊઠ... જાગ !

  August 5, 2015

મહાન જીવન જીવવા માટેનો આધાર વિચારો ઉપર જ છે પરંતુ આપણા દૈનિક જીવનમાં મુખ્યત્વે બે વિચારો રમણ કરતા હોય છે : (1) Positive અને (2) Negative. Negative વિચારો બંધ કરી કઈ રીતે Positive થવું અને કઈ રીતે આપણી યુવાવસ્થાને Negative રૂપી ઊંઘમાંથી ઉઠાડી Positiveની દુનિયામાં લઈ જવો તે આ લેખ ‘એ યુવાન ! ઊઠ... જાગ !’માં માણીશું.
Read more