યૌવન : સત્યપાલન સત્કાર્ય - 2

  September 28, 2015

શ્રીજીમહારાજનો સત્યપાલન અંગેનો અભિપ્રાય પૂર્વે સત્યપાલનના ગુણથી રાજીપાના ઉત્તમપાત્રોની શ્રૃંખલામાં સ્થાન પામનારા ભક્ત શિરોમણીઓની ગાથા તથા સત્યપાલનને વળગી રહેવાના ઉપાયો અંગે ‘યૌવન : સત્યપાલન સત્કાર્ય’ માં સુંદર આલેખન થયેલું છે.
Read more

યૌવન : સત્યપાલન સત્કાર્ય - 1

  September 19, 2015

સત્યપાલનથી શરૂઆતમાં કષ્ટો સહન કરવા પડે છે પરંતુ તેનો પ્રકાશ બહાર આવે ત્યારે કેવા સુખદ પરિણામો આવે છે ? સત્યપાલનનો મહિમા કેવો છે ? વર્તમાનયુગમાં યુવાનોમાં અસત્યનો આશરો કેવો ઘર કરી ગયો છે ? કેવા કારણોથી અસત્ય બોલાય છે ? તથા સત્યના આચરણથી કેવા મહાનપુરુષો થઈ ગયા ? તેનું સુંદર આલેખન ‘યૌવન : સત્યપાલન સત્કાર્ય’ માં કરેલ છે.
Read more

યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યાંત સંબંધ - 2

  September 12, 2015

ગુરુ-શષ્યનો સંબંધ કેવો અલૌકિક ને નિઃસ્વાર્થી છે ? વળી, સાચા ગુરુના લક્ષણો કેવા હોય ?  તેને કેવી રીતે ઓળખી શકાય ? આપણે જીવનમાં કેવા કેવા ગુરુ કરીએ છીએ તેમજ આ બધામાંથી સાચા ગુરુ કોને કહેવાય તેની ખૂબજ સુંદર પ્રસ્તુતિ ‘યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ’ માં કરવામાં આવી છે.
Read more

યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ - 1

  September 5, 2015

શ્રેષ્ઠ ગુરુનો સંકલ્પ હોય જ કે, “મારે મારા શિષ્યને મારાથી સવાયો કરવો છે.” તો, ગુરુ શિષ્યનું ઘડતર કેવી રીતે કરે છે ? અવળી દિશાએ ચઢેલા શિષ્યને કેવી રીતે સાચી દિશા બક્ષે ચે ? કેવી રીતે પ્રભુનું ગમતું પાત્ર કરે છે ? તથા વર્તમાનકાળે એવા કોઈ સમર્થ ગુરુ છે ? એ અંગે ‘યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ’ માં વિસ્તૃત માહિતી મેળવીએ.
Read more

યૌવન : જીવનનો એક ઉત્સાહ

  August 28, 2015

જીવન એટલે નભને ધરા પર ને ધરાને નભ પર લઈ જનાર જુસ્સો છે. યુવાન નિષ્ફળતામાં હકારાત્મક વિચારસરણી અપનાવી કેવા સફળતાના શિખરો સર કરી શકે છે ? પરંતુ આજના યુવાનમાં જોમ-જુસ્સો કેમ હણાઈ ગયેલા દેખાય છે ? વિષય, વ્યસન ને ફેશનમાં કેમ તણાઈ ગયો છે તેના કારણો ‘યૌવન : જીવનનો એક ઉત્સાહ’માં આલેખન પામ્યા છે.
Read more

યૌવન : જીવનનો એક ઉત્સવ

  August 19, 2015

માનવજીવનની ત્રણે અવસ્થાઓ : બાળ, યૌવન અને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થા એ અતિ મહત્ત્વપૂર્ણ અવસ્થા છે. યુવા અવસ્થા કેટલી મૂલ્યવાન છે ? યુવાનમાં કેટલી અજબ તાકાત છે ? યૌવનમાં કેવી મરી મીટવાની ભાવના છે ? પૂર્વે યુવાનો કેવા સાત્ત્વિકતા, બ્રહ્મચર્ય આદિ સદ્ગુણોને ધારણ કરી નૂતન પ્રેરણા આપી ગયા છે તે ‘યૌવન : જીવનનો એક ઉત્સવ’માં રજૂ થયેલ છે.
Read more

યુવાન શોભે સાત્ત્વિકતાથી...

  August 12, 2015

યુવા અવસ્થામાં Inner personality ખીલવવાનું એક બાહ્ય માધ્યમ હોય તો તે છે સાત્ત્વિકતા... રંગરાગી અને ભોગવિલાસી જીવનમાં સાત્ત્વિકતા એ જૂનવાણી વિચારો છે એવું અત્યારની પેઢીને કદાચ લાગશે... પણ... સાત્ત્વિકતામાં એક જબરજસ્ત આધ્યાત્મિક પ્રભાવ રહેલો છે તે કેવો છે ? તથા જીવનમાં કેવી એક અનોખી અનૂભુતિ થાય છે તથા આ ગુણ કઈ રીતે દૃઢ કરવો તે જોઈએ લેખમાળા ‘યુવાન શોભે સાત્ત્વિકતાથી...’ લેખમાં.
Read more

એ યુવાન ! ઊઠ... જાગ !

  August 5, 2015

મહાન જીવન જીવવા માટેનો આધાર વિચારો ઉપર જ છે પરંતુ આપણા દૈનિક જીવનમાં મુખ્યત્વે બે વિચારો રમણ કરતા હોય છે : (1) Positive અને (2) Negative. Negative વિચારો બંધ કરી કઈ રીતે Positive થવું અને કઈ રીતે આપણી યુવાવસ્થાને Negative રૂપી ઊંઘમાંથી ઉઠાડી Positiveની દુનિયામાં લઈ જવો તે આ લેખ ‘એ યુવાન ! ઊઠ... જાગ !’માં માણીશું.
Read more

જીવનમાં સંયમનું મહત્વ - 2

  July 28, 2015

યુવાન તરીકેનું નૂર સંયમથી જ આવે છે. યુવા અવસ્થામાં બે પ્રકારના સંયમ કેળવવા જરૂરી છે : (1) ઇન્દ્રિયોનો સંયમ, (2) વિચારોનો સંયમ. તો આ સંયમ કેવી રીતે કેળવવો તે જાણી ઇન્દ્રિયો અને વિચારોનો સંયમ કેળવી મહારાજ અને મોટાપુરુષના ગમતા પાત્ર થઈએ.
Read more

જીવનમાં સંયમનું મહત્વ - 1

  July 19, 2015

યુવાન એટલે શક્તિનો પુંજ, જિજ્ઞાસાવૃત્તિનો ભંડાર, જ્ઞાન, બુધ્ધિ, આવડતનો ખજાનો. તેમ છતાંય આધ્યાત્મિક કે વ્યવહારિક માર્ગે સફળતાને બદલે નિષ્ફળતા મળે છે તેનું શું કારણ છે ? તેને જાણી સાવધાની રાખી આપણા જીવનમાં પરિવર્તન લાવીએ.
Read more