સુખ દુઃખનું મૂળ : વિચાર - 2

  January 12, 2016

એક Positive વિચાર જીવનમાં નિષ્ફળતાઓને મિટાવી સફળતાની સીડીરૂપ બની જાય છે... એક નૂતન જીવન બનાવી દે છે... કયા કયા અકલ્પનીય પરિણામો આવી શકે છે માત્ર એક Positive વિચારથી. એ પ્રસંગો આ લેખમાં પ્રસ્તુત છે... જે નિહાળી આપણા જીવનમાં કયા Positive વિચારો કરવા તે શીખીએ આ લેખાકૃતિ દ્વારા...
Read more

સુખ દુઃખનું મૂળ : વિચાર - 1

  January 5, 2016

સંસાર છે સુખ-દુઃખનો દરિયો... એક દિવસ સુખ તો બીજા દિવસે દુઃખ. સુખ અને દુઃખની ઘટમાળ ચાલુ જ રહેવાની છે... પણ પ્રશ્ન એ થાય કે સુખ અને દુઃખ ઉભા થવાનું કારણ શું છે ? ખરેખર સુખ અને દુઃખ એ માનવે ઉપજાવેલી વ્યાખ્યા જ છે. ત્યારે શું કરીએ તો... સુખમાં તો સુખી રહેવાય પણ જ્યારે દુઃખ આવે ત્યારે પણ સુખી જ રહેવાય... એવો સદાય સુખી રહેવાનો કોઈ ઉપાય ખરો ?? હા... તો ચાલો, જોઈએ આ લેખમાળામાં સુખ-દુઃખ આવવાનું કારણ ને તેને ટાળવાનો અદભુત ઉપાય કે જેથી તેને જીવનમાં અમલમાં મૂકી સદાય સુખી રહેવાય.
Read more

વાંચન - 2

  November 28, 2015

વાંચનનું અંગ તો આપણા જીવનમાં હોવું જ જોઈએ પણ વાંચનના બે પ્રકાર છે : Positive વાંચન, Negative વાંચન. Negative વાંચન છોડી Positive વાંચન કરવા શું કરવું ?? તથા તેનું કેવું રીઝલ્ટ મળે છે તે જાણીએ આ લેખમાળા ‘વાંચનમાં...’
Read more

વાંચન - 1

  November 19, 2015

વાંચન શબ્દ સાંભળીને જ અત્યારની એકવીસમી સદી દૃશ્ય અને શ્રાવ્ય સાધનોમાં જ મનોરંજન માનનારી પેઢીને બહુ જ કંટાળો આવશે... Time west, Time Consuming છે એવું લાગશે ખરું ને ?! પણ વાંચન એ જીવનને પરિવર્તન કરનાર, જીવનની અનેક મૂંઝવણોમાંથી રસ્તો કાઢી આપનાર, જીવનમાં ઉચ્ચ વિચારો, આદર્શતા ને આપનાર એક Silent media છે. તો વાંચન ખરેખર કેવું છે ? તેનાથી શું ફાયદા થાય ? તથા કેવું વાંચન ફળદાયી છે તે સર્વે પ્રશ્નોના ઉત્તરો જોઈએ આ વાંચન લેખમાળામાં...
Read more

યૌવન : ચારિત્રવાન જીવન - 2

  November 12, 2015

વર્તમાન સમયમાં આવા ઘોર કળિકાળમાં ચારિત્ર્યવાન જીવન જીવવું તે કઠિન કાર્ય છે ત્યારે આવા ઘોર કળિયગુમાં ચારિત્ર્યવાન જીવન જીવતાં જીવંતપાત્રોની ગાથા, તથા ચારિત્ર્યવાન જીવન કરવાનો શા માટે આપણે આગ્રહ રાખવો જોઈએ ? ચારિત્ર્યનિષ્ઠ બનવા કેવા ગુણો કેળવવા જોઈએ ? તેની સુંદર અભિવ્યક્તિ ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’માં કરેલી છે.
Read more

યૌવન : ચારિત્રવાન જીવન - 1

  November 5, 2015

ખરેખર મોટો કોણ ? બુદ્ધિશાળી કે ચારિત્ર્યવાન ?... ચારિત્ર્ય એ જ સાચી મોટપ છે. તો ચારિત્ર્યવાન જીવન એટલે શું ? આજના યુવાનમાં ચારિત્ર્યનું શું મહત્વ છે ? શ્રીજીમહારાજે અને મોટાપુરુષોના જોગમાં આવનારના ચારિત્ર્યવાન જીવન ઘડવાનો કેવો આગ્રહ હતો તે ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’ દ્વારા આલેખિત થયું છે.
Read more

યૌવન : આદરમાન અધ્યક્ષ - 2

  October 28, 2015

આદર-વિવેક સભરજીવનથી અરસપરસ પ્રેમ, લાગણી, હૂંફનો સેતુ બંધાયેલો રહે છે. પરંતુ આદરમાન અધ્યક્ષ બનવા કઈ પાયાની બાબતો જરૂરી છે ? કોના કોના પ્રત્યે આદરભાવ કેળવવો  જરૂરી છે ? અધ્યાત્મ ને વ્યવહારુ માર્ગે કેવો આદરભાવ કેળવવો જોઈએ તેની માહિતી ‘યૌવન : આદરમાન અધ્યક્ષ’માં સુંદર રીતે અંકિત કરેલ છે.
Read more

યૌવન : આદરમાન અધ્યક્ષ - 1

  October 19, 2015

માનવજીવન એ સામૂહિક જીવન છે જ્યાં એકબીજા પ્રત્યે આદર-વિવેકની ભાવના કેવી જોઈએ ? માનવજીવનમાં આદર-વિવેકનું મહત્વ શું છે ? આદર-વિવેકમાં કાળાંતરે કેવું પરિવર્તન આવી ગયું છે ? શ્રીજીમહારાજનો આદર-વિવેકનો આગ્રહ કેવો છે તે ‘યૌવન : આદરમાન અધ્યક્ષ’ માં રજૂ થયેલ છે.
Read more

યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 2

  October 12, 2015

કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ જ કોઈપણ ક્ષેત્રનું સુકાન વ્યવસ્થિત રીતે સંભાળી શકે. કર્તવ્યનિષ્ઠ બનવાના કેટલાક પાયાના સિદ્ધાંતો અગાઉ જોઈ ગયા તે ઉપરાંત, કર્તવ્યભાવના, કર્તવ્યપાલન, કર્તવ્યપરાયણતા તથા કર્તવ્યાકર્તવ્ય અંગેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત ‘યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર’માં સુંદર રીતે આલેખન પામી છે.
Read more

યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 1

  October 5, 2015

વિશ્વાસ સંપાદન કરવાનું સૌથી અગત્યનું માધ્યમ એટલે જ કર્તવ્યપાલન. કર્તવ્યનિષ્ઠ બનવા કેટલાક પાયાના સિદ્ધાંતો જેવા કે કર્તવ્ય, કર્તવ્ય-નિશ્ચય તથા કર્તવ્યક્ષેત્ર ની વિભાવના તથા સમજૂતી સદૃષ્ટાંત ‘યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર’ માં રજૂ થયેલ છે.
Read more