સત્સંગીના આર્થિક વ્યવહાર -2

  June 28, 2017

‘A man is a bundle of desire’  અર્થાત્ ‘માણસ ઇચ્છાઓનું પોટલું છે.’ આ ઇચ્છાને પૂરી કરવા રાત્રિ-દિવસ મથ્યા કરે છે. પણ ભગવાનના ભક્તને અંતરે એકમાત્ર રાજીપાની જ ઇચ્છા હોય. આમ રાજીપામાં રહી વ્યવહારો કેવી રીતે કરવા તે  આવો આ લેખમાળા દ્વારા સમજીએ…
Read more

સત્સંગીના આર્થિક વ્યવહાર -1

  June 19, 2017

 “કુસંગીના ફેલમાં, સત્સંગીના રોટલા.” આ પંક્તિમાં ભગવાનના ભક્તનો ખર્ચ કરવાનો વિવેક તથા ત્રેવડ દર્શાવી છે. ત્યારે સત્સંગી તરીકે બિનજરૂરી ખર્ચા પર વિવેકની રીત આ લેખ દ્વારા શીખીએ.
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 6

  June 12, 2017

“મોટાપુરુષ આપણા આત્માના માવતર હોવા છતાં આપણા અવરભાવનું જતન પણ કેટલું કરે છે ! મંદીના સમયને પસાર કરવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કરેલી ભલામણો આવો આ લેખ દ્વારા નિહાળીએ.”
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 5

  June 5, 2017

“અક્કલમાં કોઈ અધૂરો નહિ ને પૈસામાં કોઈ પૂરો નહીં.” એ ન્યાયે ગમે તેટલી આવક હોવા છતાં વ્યક્તિ સંતોષનો શ્વાસ લેતો નથી; બલ્કે દિવસે દિવસે તેની અસંતોષની જ્વાળા વધુ પ્રજ્વલિત થાય છે. તો કેવી રીતે ધન કમાઈએ તો સંતોષી થઈ સુખ-ચેનથી જીવી મહારાજને રાજી કરી શકાય તે પ.પૂ. સ્વામીશ્રીની ભલામણ દ્વારા શીખીએ.
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 4

  May 28, 2017

આપણા સૌનાય જીવનપ્રાણ બાપાશ્રી આપણને સૌને રીત શીખવે છે કે, “વ્યવહારને ગૌણ કરી ભગવાનને મુખ્ય કરો.” એ માટે આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ધન કમાવવું તે શીખીએ આ લેખમાળા દ્વારા.
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 3

  May 19, 2017

આપણા સૌનો એકમાત્ર અવરભાવનો ધ્યેય છે મહારાજ અને મોટાપુરુષની પ્રસન્નતા. તો આવો આ લેખમાળા દ્વારા આપણે મહારાજ અને મોટાપુરુષના રાજીપામાં રહીને અવરભાવના વ્યવહારો કેવી રીતે કરવા તે શીખીએ.
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 2

  May 12, 2017

ગૃહસ્થાશ્રમી હરિભક્તે સત્સંગી તરીકે જગતના જીવની જેમ અર્થ-ઉપાર્જન પાછળ માત્ર પોતાનું જીવન વ્યતીત ન કરી દેવું. ધન જીવન જીવવા માટે છે; જીવન ધન માટે નથી કે આપણી આવડત, બુદ્ધિ, ચાતુર્યતા માત્ર તેની પાછળ જ ખર્ચી નાખવી ! એક સત્સંગી તરીકે ધન કેવી રીતે કમાવવું તે અંગે માર્ગદર્શન આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમાજને ભલામણ કરી હતી કે,
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 1

  May 5, 2017

‘જીવન જીવવા માટે ધન છે, ધન માટે જીવન નથી.’ આ ઉક્તિને ભૂલી જનારને ધન જીવન બની જાય છે. પછી તે માટે ગમે તે દાવ પર લગાવવા તૈયાર થઈ જાય છે. પણ એક સત્સંગી તરીકે આપણે મહારાજનો રાજીપો સાચવવા કેવી રીતે ધન કમાવવું તે અંગે પ.પૂ. સ્વામીશ્રીએ કરેલી અમૂલ્ય ભલામણો.
Read more

ભલા થઈને પૈસા, પદ, પ્રતિષ્ઠા ને વાહ વાહમાં ન લેવાતા-2

  April 28, 2017

પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવાની ઘેલછાએ આજના માનવીને બીજું બધું ગૌણ કરાવી દીધું છે. પણ ભગવાનના ભક્ત તરીકે આપણી દૃષ્ટિ તો મહારાજ અને મોટાની રુચિ તરફ જ હોય. એ માટે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયો, સુરુચિઓ શું છે ? તો આવો જાણીએ...
Read more

ભલા થઈને પૈસા, પદ, પ્રતિષ્ઠા ને વાહ વાહમાં ન લેવાતા-1

  April 19, 2017

સંસારી જીવ પૈસો, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણ વસ્તુ મેળવવા માટે જ રાત્રિ-દિવસ મથ્યા કરે છે. જ્યારે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણી દોટ કેવી અને કઈ તરફની હોવી જોઈએ ? આવો આ લેખ દ્વારા  તે નિહાળીએ...
Read more