એકબીજાને મદદરૂપ થાવ - 3

  November 28, 2014

પોતાપણાનાભાવ છોડાય તો જ એકબીજાને મદદરૂપ થવાય વળી, પોતાના આબરૂને, મોભાને મિટાવીશું તો જ બીજાને મદદરૂપ થવામાં શરમ સંકોચ નહિ આવે. આ કેવી રીતે થાય તે જાણીએ આ લેખ દ્વારા.
Read more

એકબીજાને મદદરૂપ થાવ - 2

  November 19, 2014

કોઈને મદદ કરવામાં કોઈ પ્રકારનો આશય કે બદલાની ભાવના ન રાખીએ તો જ ખરા અર્થમાં મદદ કરી ગણાય. આ વાતની પોતાના ભક્તજનને દિવ્ય પ્રેરણા આપતો શ્રીજીમહારાજનો પ્રસંગ નિહાળીએ.
Read more

એકબીજાને મદદરૂપ થાવ - 1

  November 12, 2014

પરિવારના સભ્યોમાં સ્નેહભાવ વધારવા અને લાગણીઓનું દર્શન કરવા માટેની જડીબુટ્ટી સમાન ઉપાય છે એકબીજાને મદદરૂપ થવું. આનાથી કેવા દિવ્ય પરિવારોનું આ લેખથી.
Read more

સુહૃદભાવ - 3

  November 5, 2014

જીવનમાં સુહૃદભાવ કેળવવા કયા કયા કારણોને લીધે ઊણા ઉતરાય છે તે જાણીને સુહૃદભાવ કેળવવાના ઉપાયો આ લેખના માધ્યમથી કેળવીએ.
Read more

સુહૃદભાવ - 2

  October 28, 2014

આ લેખમાં સુહૃદભાવ એટલે લાગણીનો પુંજ અને સ્નેહનો સાગર છે તે મહાસ્રોતને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે શું કરવું તે જોઈશું.
Read more

સુહૃદભાવ - 1

  October 19, 2014

અનેક ઝંઝાવતોના સંગ્રહસ્થાન સમાન મનુષ્યજીવનમાં વ્યક્તિ વ્યક્તિના મન જુદા થાય તો પતનનો પથ પાંગરવા માંડે છે માટે મનથી એક રહેવા માટે. સુહૃદભાવ - એકબીજા સાથે મન એક કરી પોતાનાને મળીશું.
Read more

ખરા કર્તા મહારાજને સમજો - 3

  October 12, 2014

કેવા સંજોગોમાં મહારાજના કર્તાપણાનો સ્વીકાર નથી થતો અને મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરવાના ઉપાયો કયાં કયાં છે તે આવો નિહાળીએ આ લેખમાં.
Read more

ખરા કર્તા મહારાજને સમજો - 2

  October 5, 2014

કારણ સત્સંગમાં સૌના કર્તા મહારાજ છે. આ સમજણ ભૂતકાળમાં જેણે દૃઢ કરી તેઓ કેવા મહારાજના રાજીપાના પાત્ર બની ગયા તે આ લેખમાં નિહાળીએ.
Read more

ખરા કર્તા મહારાજને સમજો - 1

  September 28, 2014

કારણ સત્સંગની અનોખી સમજણને આવો સમજીએ આ લેખ દ્વારા અને આ સમજણ દૃઢ કરવાથી આત્મીયતાનું કેવું સર્જન થાય તે પણ નિહાળીએ.
Read more

સુખદુઃખમાં ભાગીદાર થઈએ - 4

  September 19, 2014

અન્યના સુખ-દુ:ખમાં ભાગીદાર થવાથી શું શું ફાયદા થાય છે, અને અન્યના સુખ-દુ:ખમાં ભાગીદાર ન થઈ શકવાના કારણો આવો આ લેખ દ્વારા જાણીએ.
Read more