June 7, 2021
								વ્યક્તિની કિંમતનું માપદંડ કોડી, રૂપિયા, ચાંદી, સોનાથી કઈ  રીતે કાઢવું ?? તો, સહનશીલતા એ વ્યક્તિની કિંમતનું માપદંડ છે.							
							
						May 31, 2021
								‘મહાત્મ્ય અને ગરજ’ આ બંને તત્ત્વોથી દુનિયાની કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી  શકાય. જેનો પ્રયોગ આપણે દાસત્વભાવની દૃઢતા માટે કરીએ.							
							
						May 24, 2021
								ટેક્ નૉલૉજીના માધ્યમે દુનિયાની દરેક વસ્તુ ઘર બેઠા  પ્રાપ્ત થાય છે પણ સદ્ગુણો પ્રાપ્ત કરવા શું કરવું ?? સદ્ગુણો પ્રાપ્ત કરવાની  શ્રેષ્ઠ તિજોરી - ગરીબ સ્વભાવ.							
							
						May 17, 2021
								એક જ ગુરુના બે શિષ્ય... 
  કલ્યાણકારી ગુણો પામવામાં ફેર... કારણ શું ? 
  દાસત્વભાવ							
							
						May 10, 2021
								દાસ થવું છે, ગુરુજીના સંકલ્પમાં ભળવું છે પણ શું નડી જાય  છે ? તો, અહંકાર... માન... માન કેવી રીતે નડે છે ? તે પ્રસ્તુત પ્રસંગો દ્વારા  સમજીએ.							
							
						April 26, 2021
								દાસત્વભાવ એ સત્સંગમાં સુખના દરવાજારૂપ છે, પાત્રતા કેળવવા પાયારૂપ છે, સિદ્ધિની શરૂઆત છે, મુમુક્ષુતાનાં મંડાણ છે, સ્થિતિનાં સોપાન છે, આંતર સમૃદ્ધિનો સાગર છે. માટે સત્સંગમાં આવ્યા પછી જેટલી વહેલી મુમુક્ષુતા પ્રગટાવવી હોય તેટલો સત્વરે દાસભાવ કેળવવો જ પડે.							
							
						April 19, 2021
								મહારાજ અને મોટાપુરુષને સરળતાથી રાજી કરવાની ગુરુચાવી એટલે...							
							
						April 12, 2021
								“મનુષ્યમાત્રને  મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં.” શ્રીહરિના દિવ્ય વચનને હૈયે ધરી દાસત્વભાવનું મહત્ત્વ  સમજીએ. 							
							
						March 29, 2021
								સકામ મટી નિષ્કામ થઈએ, વાંચન કર્યા બાદ મુમુક્ષુની અંતરની વ્યથાને મહારાજની  મરજીમાં ભળવાની કેવી તૈયારી હોય તે માણીએ.