હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 17

  August 24, 2020

અનાદિમુક્તની સ્થિતિ શ્રીજીમહારાજના દિવ્ય સુખને પામવાનું ઉત્તમ પદ છે, તે લટકે વર્તવાથી અગાઉના લેખમાં ચાર રિઝલ્ટ જોયા હવે આગળ જોઈએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 16

  August 17, 2020

દેહભાવ ટાળવો છે ? મૂર્તિ સાથે અતિશે પ્રીતિ કરવી છે ? જો હા... તો તેનો એકમાત્ર ઉપાય  છે : અનાદિમુક્તની લટકે વર્તવું. અનાદિમુક્તની લટકે વર્તવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે ??
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 15

  August 10, 2020

અનાદિમુક્તની સ્થિતિની વાત એ કહેતાકહેતી નથી પણ સ્વયં નંદસંતોએ તથા બાપાશ્રી, સદ્ગુરુઓએ પ્રવર્તાવેલી સ્થિતિ છે. તો આવો, એ પ્રમાણોને માણી એની દૃઢતા તરફ આગળ વધીએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 14

  August 3, 2020

દેહ-આત્માની વિક્તિ સમજ્યાનું ફળ શું ? તો, અનાદિમુક્તની પંક્તિમાં ભળવા પણ તે પહેલાં અનાદિમુક્તની લટક સમજીએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 13

  July 27, 2020

કાગળિયું અને ચલણી નોટોના તમામ ગુણધર્મો સરખા હોવા છતાં બંનેની કિંમતમાં આસમાન-જમીનનો ફેર કેમ ? તો, સામાન્ય કાગળ રિઝર્વ બેંકમાંથી પસાર થયેલું છે તેની કિંમત વધી ગઈ આ સંદર્ભે
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 12

  July 20, 2020

અહીં બેઠા થકા સ્વર્ગના સુખની કલ્પના થાય પણ અનુભૂતિ થાય ? ના. તે માટે તો સ્વર્ગને લાયક થવું પડે તેમ મૂર્તિસુખ મેળવવા મૂર્તિરૂપ પાત્ર થવું પડે. તે માટે જરૂરી છે દેહ-આત્માની વિક્તિ...
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 11

  July 13, 2020

વિમાનને ઉડાણ ભરવા રન વે પર દોડવું ફરજિયાત છે પણ રન વે પર દોડવાથી એક કિલોમીટરનું અંતર પણ ન કપાય તેમ... આપણે દેહ-આત્માની વિક્તિ સમજી પછી બેસી રહેવાનું નથી. સ્વજીવનમાં દૃઢાવ માટે તે પ્રમાણે કરવાનું છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 10

  July 6, 2020

“કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરીયા.” કામાદિક અજેય શત્રુને ટાળવાનો એક જ ઉપાય છે. દેહ આત્માની વિક્તિ રાખવી.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 9

  June 29, 2020

જીવનપર્યંત મહારાજને રાજી કરવા અનંત સાધનો કર્યાં, ધાર્મિક્તાસભર કર્યાં, પણ આધ્યાત્મિકતા વગર ધાર્મિકતા પાંગળી છે. તેને સાર્થક કરવા તેમજ ભયરહિત આનંદમાં જીવન જીવવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવી એ ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 8

  June 22, 2020

સુખ-દુઃખ આ બે ભગવાને આપેલી ભેટ નથી. માણસના મનની ફેક્ટરીની પેદાશ છે. તેનાથી પર થવું છે ?
Read more